ડો. આંબેડકર આવાસ યોજના:સફાઈ કામદારોને પાકુ મકાન બાંધવા રૂ.1.70 લાખની નાણાકીય સહાય અપાશે

Gujarat5/15/2026, 12:00:00 AM
પોરબંદર જીલ્લામાં સફાઈ કામદારોને પાકું મકાન‎બાંધવા રૂ. 1.70 લાખની નાણાકીય સહાય‎આપવામાં આવશે. સફાઈ કામદારો અને તેમના‎આશ્રિતો માટે આવાસ સહાય માટે ઓનલાઈન‎અરજી પ્રક્રિયા શરૂ કરાઈ છે.‎ ડો. આંબેડકર આવાસ યોજના હેઠળ ગુજરાત‎સફાઈ કામદાર વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા‎આ યોજના અમલમાં મૂકવામાં આવી છે.‎ જેનો મુખ્ય ઉદ્દેશ્ય સફાઈ કામદારો અને તેમના‎આશ્રિતોને પોતાનું પાકું મકાન બનાવી આપી‎તેમનું સામાજિક અને આર્થિક જીવનધોરણ‎સુધારવાનો છે.‎ યોજનાનો લાભ મેળવવા માટે માત્ર ઓનલાઈન અરજી જ સ્વીકારવામાં આવશે‎ ​ફરજિયાત: યોજનાનો લાભ લેવા માટે‎ઓનલાઈન ફોર્મ ભરવું ફરજિયાત છે.‎ સહાય ​ચુકવણીની પદ્ધતિ‎ આ રકમ લાભાર્થીને સીધી જ નિયમ મુજબ કુલ 4‎હપ્તાઓમાં ચૂકવવામાં આવશે.આ સહાય માત્ર પાકું‎મકાન બનાવવા માટે જ મળવાપાત્ર છે.‎ મહત્વની સૂચના અને સંપર્ક‎
Read Original Article →