ગોધરામાં સ્વ. ચંદ્રિકાબહેન સોનીની પુણ્યતિથિ:પરિવારે રક્તદાન કેમ્પ યોજી શ્રદ્ધાંજલિ આપી; 50થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યું

Gujarat5/22/2026, 9:46:34 AM
ગોધરામાં સ્વ. ચંદ્રિકાબહેન સોનીની પુણ્યતિથિ:પરિવારે રક્તદાન કેમ્પ યોજી શ્રદ્ધાંજલિ આપી; 50થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યું
ગોધરામાં સ્વર્ગસ્થ ચંદ્રિકાબહેન રજનીકાંત સોનીની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સોની પરિવારે પોતાના સ્વજનની યાદમાં સમાજ ઉપયોગી કાર્ય કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ કેમ્પ ગોધરાના ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી હોલ ખાતે યોજાયો હતો. પરિવારનો ઉદ્દેશ્ય વધુમાં વધુ રક્તદાન કરાવી અન્યના જીવન બચાવવાનો હતો. આ રક્તદાન કેમ્પમાં યુવાનોથી લઈને વડીલો સુધીના હતું. વર્તમાન સમયમાં હોસ્પિટલોમાં લોહીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, સોની પરિવારનો આ પ્રયાસ પ્રશંસનીય રહ્યો હતો.
Read Original Article →