અક્ષય પુણ્યનું ભાથું બાંધવાનો અવસર:જાણો વૈશાખ માસમાં અક્ષય તૃતીયાથી પૂર્ણિમા સુધીના મોટા વ્રતોની તિથિ અને મહત્ત્વ
વૈશાખ માસનો શુક્લ પક્ષ શરૂ થઈ ગયો છે. ગ્રંથોમાં કહેવાયું છે કે વૈશાખ માસના શુક્લ પક્ષમાં જાણ્યે-અજાણ્યે કરાયેલા નાનામાં નાના દાનનું પણ મોટું પુણ્ય મળે છે, તેથી આ દિવસોને ધર્મ-કર્મની દૃષ્ટિએ ખૂબ જ શુભ માનવામાં આવ્યા છે. વૈશાખ મહિનાના શુક્લ પક્ષમાં અન્ન, જળ, વસ્ત્રો, જૂતા-ચપ્પલ અને છત્રી દાન કરવાનું મહત્ત્વ છે. જાણો આ પક્ષના અક્ષય તૃતીયા, ગંગા સપ્તમી, ભગવાન નૃસિંહ જયંતિ જેવા મોટા વ્રત-પર્વો પર કયા-કયા શુભ કાર્યો કરવા...
Read Original Article →